Sunday, June 14, 2009

Gunvant Shah's view on Prof. Mehboob Desai

હિંદુઓએ પૂર્વગ્રહો છોડીને હકારાત્મક વલણ કેળવવું પડશે. મોહંમદ માંકડ, મહેબૂબ દેસાઇ, અકબરઅલી સૈયદ, ગફૂરભાઇ બીલખિયા, એચ.એન. ગોળીબાર, અમીન કુરેશી, મુસાફીર પાલનપુરી, શાહબુદ્દિન રાઠોડ, ખલીલ ધનતેજવી, દાઉદભાઇ ઘાંચી, રિઝવાન કાદરી, અબ્દુલભાઇ સિંધી, એ.આઇ.સૈયદ, સાબિર ખંડવાવાલા અને ઇસ્માઇલ ગાંધી જેવા અનેક સુજ્ઞ તથા ઉદારમતવાદી મુસ્લિમ મહાનુભાવોને વીણી વીણીને વખાણવા પડશે. આ યાદી ઘણી લાંબી થવા જાય છે. (લખ્યા તારીખ ૭-૪-૨૦૦૯)

No comments:

Post a Comment