Saturday, June 13, 2009

dhupsali

વ્હાલા મિત્રો,

આજનો વિચાર

આજની શિક્ષન સંસ્થો માત્ર માહિતીનો ભંડાર આપતી વખાર જેવી બની ગઈ છે. શિષ્યને ગુરુ માત્ર માહિત જ આપે છે. જ્ઞાન આપતું શિક્ષણ વિલય થઈ ગયું છે. પછી ગુરુભક્તિ, ગુરુપૂજા કે ગુરુભાવના અલોપ થઈ જાય તેમાં ચિંતા ને કોઈ કારણ નથી. હાથ ના કેરલા હૈયે વાગે તેમાં વળી રોવાનું શું ?

આપનો

મહેબૂબ દેસાઈ

No comments:

Post a Comment