Thursday, July 14, 2011

પ્રોફે. પ્રકાશભાઈ શાહનું વ્યાખ્યાન


ભાવનગર યુનિવર્સીટીના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના નેજા તળે પ્રોફે. પ્રકાશભાઈ શાહનું "એક કલાક ધના ડરજી સાથે" વિષયક વ્યાખ્યાન તા. ૧૩-૭-૨૦૧૧ના રોજ સેનેટ હોલમાં કુલપતિ શ્રી જે. પી. મૈયાની ની અધ્યક્ષતામાં યોજાયું હતું.

No comments:

Post a Comment