tag:blogger.com,1999:blog-7903683176976213650.post5278767823297667947..comments2024-03-09T02:41:44.319-08:00Comments on PROF. MEHBOOB DESAI'S BLOG : વિશ્વના પ્રથમ સત્યાગ્રહી : ઈમામ હુસૈન : ડો. મહેબૂબ દેસાઈProf. Mehboob Desaihttp://www.blogger.com/profile/00833898203271394896noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7903683176976213650.post-14751886891363882012-12-07T22:25:01.396-08:002012-12-07T22:25:01.396-08:00સલામ પ્રો. મહેબૂબ સાહેબ,
આપનો આ સુંદર પોસ્ટ વાચ્ય...સલામ પ્રો. મહેબૂબ સાહેબ,<br /><br />આપનો આ સુંદર પોસ્ટ વાચ્યો. આપના હઝરત ઈમામ હુસૈન (અ.સ.) પ્રત્યેના વિચારો વાંચીને ઘણોજ આનંદ થયો. પરંતુ આ પોસ્ટ માં રહેલી એક ખામી તરફ હું આપનું ધ્યાન દોરવા માંગું છું. આપના લખાણ અનુસાર હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના પુત્ર હઝરત જૈનુંઅલ આબીદીન (અ.સ.) બીમારીને કારણે યુધ્ધના મેદાનમાં અવસાન પામ્યા હતા, જે સત્ય થી ઘણુંજ વેગળું છે. ખરેખર તો હઝરત જૈનુંઅલ આબીદીન (અ.સ.) યુદ્ધ Imtiyaz Ali Palsaniyahttps://www.blogger.com/profile/08466126789164799728noreply@blogger.com