Friday, July 12, 2013

સરસ્વતી વંદના અને આવકાર : ૮ જુલાઈ ૨૦૧૩ : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ













ગુજરાત વિદ્યાપીઠના ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગના નવ આગંતુક સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓના આગમન અને સરસવતી વંદનાનો કાર્યક્રમ ૮ જુલાઈ ૨૦૧૩ના રોજ કુલનાયક સુદર્શનભાઈ આયંગરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કુલસચિવશ્રી, આચાર્ય કનુભાઈ નાયક સાથે ડૉ. મકરંદ મહેતા, ડૉ.ઉષા ભટ્ટ અને ડૉ. શીરીન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment