Monday, October 4, 2010

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી,પાટણના એમ.એસ.ડબલ્યું.ના વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપતા ડો. મહેબૂબ દેસાઈ





વિશ્વગ્રામ અને હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી,પાટણના સંયુકત ઉપક્રમે એમ.એસ.ડબલ્યું.ના વિદ્યાર્થીઓ માટે “યુવા સેવક શિબિર” નું આયોજન સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ,સમોડા(ગણવાડા,તા.સિધ્ધપુર,જિ.પાટણ)મુકામે ૨,૩, ઓકટોબર ૨૦૧૦ના રોજ થયું હતું. શિબિરના પ્રથમ દિવસે ૨ ઓક્ટોબર(૧૦ કલાકે) “મહંમદ સાહેબનું સેવક્ત્વ અને સાદગી” વિષયક વ્યાખ્યાન આપતા ડો. મેહબૂબ દેસાઈ