Tuesday, April 27, 2010

"રાષ્ટ્રીય ગાંધી યુવા શીબીર"મા વ્યાખ્યાન આપતા ડો..મહેબૂબ દેસાઈ



શ્રી નારાયણ દેસાઈની " ગાંધી યુવા કથા " નું ભાવનગરમાં ૨૪ થી ૨૮ એપ્રિલ ૨૦૧૦ દરમિયાન આયોજન થયું હતું. એ અનુસંધાને એજ દિવસોમાં યોજાયેલ "રાષ્ટ્રીય ગાંધી યુવા શીબીર" મા ૨૪ -૦૪-૨૦૧૦ ના રોજ દક્ષિણા મૂર્તિ વિદ્યાર્થી ભવનમાં "ગાંધીજી અને રાષ્ટ્રીય એકતા' વિષય પર વ્યાખ્યાન આપતા ડો.મહેબૂબ દેસાઈ

No comments:

Post a Comment