Thursday, June 18, 2009

How to solve problems : Prof. Mehboob Desai

વહાલા મિત્રો ,

સમસ્યાઓ ડોળા ફાળે ત્યારે સૌને મૂંઝવી નાખે છે.

પણ એ મૂંઝવણ આપના આત્મવિશ્વાસને ડગાવી મુકે ત્યારે આપને હતાસા ઘેરી વળે છે.

અને આપ ન કરવાનું કરી બેસો છો.

એવા સમયે કોઈ પણ ધર્મગ્રંથનું વાંચન કરો. રામાયણ,ગીતા , કુરાન ગમેતે.

અવશ્ય આપનું મન સમસ્યાના ભારથી હળવું થઈ જશે અને સંભવ છે આપની સમસ્યાનો ઉકેલ પણ આપને તેમાંથી જ મળી

જશે .

આ યુક્તિ અપનાવી જુવો .અચૂક આપને લાભ થશે.

આવજો .

મહેબૂબ દેસાઈ

No comments:

Post a Comment